By: Flashback Stories On: March 28, 2021 In: Blog Comments: 0

આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...

Read more
By: Flashback Stories On: January 03, 2021 In: Blog Comments: 8

ઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત એવી એક બોધકથા તમે વાંચી જ હશે. દરેક માનવીની ભીતર બે કૂતરાં વસે છે. એક ભલો અને બીજો દુષ્ટ. બંને સતત એકબીજા સાથે લડતા રહે છે. જીત એની થાય છે, જેને તમે રોટલો આપો છો ! આ બોધને સાચો સાબિત કરતા એક એવા વ્યક્તિ અને...

Read more
By: Flashback Stories On: March 23, 2020 In: Blog Comments: 0