By: Flashback Stories On: November 28, 2020 In: Blog Comments: 2

ગયા અઠવાડિયે આપણે ઈશ્વરના અસ્તિત્વ અને વિવિધ ધર્મોના નામે ઊભા થયેલા ગૂંચવાડાઓ વિશે જુદાં જુદાં સર્જકોએ લખેલા શેર વિશે ચર્ચા કરી અને નુસરત ફતેહ અલી ખાન સાહેબે ગાઈને અમર કરી દીધેલી નાઝ ખિયાલવી લિખિત કવ્વાલી ‘ તુમ એક ગોરખધંધા હો ‘ વિશે વિસ્તારપૂર્વક વાત શરૂ કરી, આજે માણો આ...

Read more
By: Flashback Stories On: November 22, 2020 In: Blog Comments: 5

ઈશ્વરે દુનિયા બનાવી. સમુદ્રો, પર્વતો, ઝરણાં, નદીઓ, જંગલો, પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષો, ફૂલ ફળ વગેરેથી સજાવી. પછી ઈશ્વરે મનુષ્ય બનાવ્યો અને આ દુનિયા તેને હવાલે કરી. ઈશ્વર અને મનુષ્ય બંને અત્યંત ખુશ હતા. પછી એક દિવસ મનુષ્ય એ ધર્મ બનાવ્યો. બસ, એ દિવસથી ના મનુષ્ય ખુશ થઈ શક્યો છે, ના...

Read more