By: Flashback Stories On: April 04, 2021 In: Blog Comments: 0

ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં...

Read more
By: Flashback Stories On: March 28, 2021 In: Blog Comments: 0

આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...

Read more